Pages

Wednesday, May 23, 2012

શિક્ષિકા સાથે સ્વામી રૂમમાં શંકાસ્પદ હાલતમાં મળતા હંગામો


Source: Bhaskar News, Rajkot | Last Updated 10:48 AM [IST](23/05/2012)


રાજકોટના મવડી ગુરુકુળની ઘટનામાં ધાર્મિક લાગણી દૂભાવવાનો ગુનો નોંધાયો 
-ઉશ્કેરાયેલા ટોળાંએ સાધુની ધોલાઇ કરી તોડફોડ કરી


સોમવારે રાત્રિના રાજકોટના મવડી ગુરુકુળમાં બંધ રૂમમાંથી વિસાવદર ગુરુકુળના સ્વામી અને શિક્ષિકા શંકાસ્પદ હાલતમાં મળી આવતા લોકોએ તેમની ધોલાઇ કરી ગુરુકુળમાં તોડફોડ કરી હતી. ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓની હાજરી હોય ત્યાં સંતો જવાનુ પણ ટાળતા હોય છે. પોલીસે આ અંગે આનંદસ્વામી પૂરણ સ્વામી, ચેતના અને જીતેન્દ્ર ગોરધન સામે ધાર્મિક લાગણી દૂભાવવાનો ગુનો નોંધ્યો હતો.

ઘટનાની વિગત મુજબ આજે રાત્રિના પટ્ટાવાળો જીતેન્દ્ર પોતાની સાથે શિક્ષિકાને લઇને ગુરુકુળે આવ્યો હતો. અને યુવતી રૂમમાં ગઇ હતી. બાદમાં આનંદસ્વામી પૂરણ સ્વામી પણ રૂમમા ગયા હતા. અને રૂમ ખાલી બંધ કર્યો હતો. બાદમાં ગુરુકુળમાં જ રહેતા કેટલાક છાત્રોએ બહારથી રૂમ બંધ કરી મવડી વિસ્તારના લોકોને જાણ કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ શરૂ કરી દીધી હતી. એટલુ જ નહીં સ્વામી જેમાં આવ્યા હતા. તે કાર સહિત ત્રણેક કારના કાચનો પણ કડૂસલો બોલાવી દીધો હતો.ટોળાંએ ગુરુકૂળને ઘેરી લીધું હતું.

પોલીસે પહોંચીને રૂમ ખોલતા અંદરથી વિસાવદર ગુરુકુળના આનંદસ્વામી પૂરણ સ્વામી (ઉ.વ.૪૦) અને ત્યાંના જ ગુરુકુળની શિક્ષિકા મળી આવ્યા હતા. બંધ રૂમમાંથી યુવતી અને સ્વામી મળતા લોકોએ ઉશ્કેરાઇને પોલીસની હાજરીમાં જ સ્વામી અને વિસાવદર ગુરુકુળના પટ્ટાવાળા જીતેન્દ્ર ગોરધનની ધોલાઇ શરૂ કરી હતી. મહામુસીબતે ટોળાને વિખેરી સાધુ અને યુવતીને પોલીસ મથકે લઇ ગઈ હતી.

ઘટના અંગે માલવિયાનગર પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું હતું કે, સ્વામી નારાયણ સંપ્રદાયમાં મહિલાઓની હાજરી પણ સંતો દ્વારા સ્વીકારવામાં આવતી નથી ત્યારે ઉપરોકત ઘટનામાં સ્વામિનારાયણના સાધુએ મહિલાને ગુરુકૂળમાં બોલાવતા લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ હતી. લોકોએ બંધ રૂમ ખોલ્યો ત્યારે રૂમમાં થમ્સઅપ, સ્પ્રાઇટ સહિતના ઠંડા પીણા ભરેલી બોટલ તેમજ વેફર્સ સહિતનો નાસ્તો પણ મળી આવ્યો હતો. જે બાબતે પણ લોકોને અનેક શંકા પ્રેરવા મજબૂર કર્યા હતા.

- ગુરુકુળના મુખ્ય સ્વામી સહિતના બે ભાગી ગયા

મવડી ગુરુકુળમાં બંધ રૂમમાંથી વિસાવદરના આનંદસ્વામી પૂરણ સ્વામી અને ત્યાંની શિક્ષિકા શંકાસ્પદ હાલતમાં મળી આવતા ટોળાંએ ધમાલ મચાવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, લોકોનો રોષ જોઇ ઉપરોકત બંને સ્વામી નાસી છૂટયા હતા.

- કાવતરાનો ભોગ બન્યા છે : સાધુ અને યુવતી

આનંદસ્વામી પૂરણ સ્વામીએ જણાવ્યું હતું કે, મંગળવારે પોતે સુરત જવાના હોય આજે મવડી ગુરુકુળમાં રોકાયા હતા. શિક્ષિકા કોઇ બાબતે કામ હોય મળવા આવ્યા હતા. અને રૂમમાં બેઠા હતા ત્યારે કેટલાક શખ્સોએ ધક્કો મારી રૂમમાં નાખી બારથી રૂમ બંધ કરી દીધો હતો. યુવતીએ કામ સબબ મળવા આવ્યાનું અને લોકોનો આક્ષેપ બેબુનિયાદ હોવાનું કહ્યું હતું.

- બે હજાર લોકોના ટોળાંએ પોલીસ જીપને ઘેરી લીધી

ઉશ્કેરાયેલા ટોળાંએ સાધુ અને યુવતીને આડેહાથ લીધા હતા. અને જો પોલીસ સમયસર પહોંચી નહોત તો બંનેની હાલત ગંભીર બનત તેવુ પણ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે બંનેને લોકોના સકંજામાંથી છોડાવ્યા હતા. અને જીપમાં બેસાડ્યા હતા. પોલીસ બંનેને સલામત સ્થળે લઇ નજાય તે માટે ત્યાં હાજર બે હજાર જેટલા લોકોએ પોલીસની જીપને ઘેરી લીધી હતી.

- અઠવાડિયા પૂર્વે છાત્રોએ ભૂખ હડતાળ કરી હતી

સૂત્રોએ જણાવ્યું હતુકે, મવડી ગુરૂકુળમાં રહેતા કેટલાક છાત્રો અને ગુરુકુળના સંચાલકો વચ્ચે કેટલાક દિવસથી કોઇ મુદ્દે વિવાદ ચાલે છે. અને અઠવાડિયા પૂર્વે કેટલાક છાત્રોએ ગુરુકુળમાં ભૂખ હડતાળ પણ કરી હતી. આજની ઘટના પણ એ વિવાદનો જ ભાગ હતો?, વિવાદીત છાત્રોએ પોતાની તાકાત સાબિત કરવા સાધુને ફસાવ્યા?, કે વિવાદ ચાલતો હતો તે વેળાએ જ ઘટના બનતા છાત્રોની વાતને સમર્થન મળ્યું?, સહિતના મુદ્દા તપાસનો વિષય બન્યા છે.

- ભગવા લજાવનારને સજા થવી જોઇએ, લોકોનો આક્રોશ

ઘટનાને પગલે મવડી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને પોલીસ સાધુ તથા યુવતીને પોલીસ મથકે લઇ ગઇ હતી. ત્યારે ટોળે વળેલા લોકો રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચ્યા હતા. અને ભગવા લજાવનારને સજા કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા.





------------------------------------------------------------------------------------


YASIN (Surat)
Hemant (ahmedabad) ***ya te hindu thaine su kariyu te jo pachi bijane salah aap. dahi sasre na jay ne ***i ne shikhaman aape ***ya
HARSH (Dhrangadhra)
આ બધા સાધુના નામૅ ધતિગ્ કરૅ સૅ પબ્લિક ના રૂપિયૅ મૉજ કરૅ સૅ સારિ સારિ કાર્ મા ફરૅ સૅ રત્રૅ સારિ હૉતૅલ મ રાત વાશૉ કરૅ રત્રૅ કપડા બદલિનૅ બહાર નિકલૅ સૅ આ બધા સધુ તૉ ભડવા હૉય્ સૅ
THHAGARI ASHA (Thhag Asha)
Jai Jalsanaraya…ભારતિય મિડિયા DB ને સલામ ....મિડિયા નો ખુબ્ ખુબ આભાર્ જેઓ આ બધાના પાપ્ જનતા ની સામે ખૂલ્લા કરે છે ..... અને જનતા મા જાગ્રુતિ નિ નવિ રોશનિ પુરી પાડે છે.....ઍક થઇ ને આ સ્વામીનારાયાન ના નામે ચાલાતા લુટ ખાના ઑ પર રોક લગાવિ દૉ. અને આ ધતિગ ના યુગ્ નૅ બધ કરવા મા સહાભાગી બનો ....
THHAGARI ASHA (Thhag Asha)
Jai Swaminarayan100% Agree , you should think again & again before you go to swaminarayan temple, જલ્શા હી જલ્શા ....કોના બાપની દિવાળી.......ભક્તજનો તેની આવકના ૧૦ ટકા અપવાનાજ છે તો વાપરો બનાવો ૧૦ ૧૫ હાજર મંદિર.૧ મંદિર રોજનi Rs.૧૦,૦૦૦ આપેતોય કેટલા રૂપિયા ગરીબ બીવડા વો નરક ની વાર્તા કરો એટલે અદ્રશ્ય વેપાર કરોમાલ કાય દેવાનો નય અંને રૂપિયા લેવાના આખા ગામને ચોદું બનવાના...Jai jalsanarayan
KIRAN PATEL (Ahmedabad)
આ બાવલાઓ ને તેના ભગતો વિષે બીજી વાત કરું. વિદેશ માં મોટે ભાગે નોન-વૈજ પીરસતી restaurant , દારૂ ની દુકાનો મોટે ભાગે આ સ્વામિનારાયણ સંપ્રદાય નાં ભગતો ની છે. દાખલા તરીકે subway . આ સ્વામિનારાયણ સંપ્રદાય નાં બાવ્લાઓ આવી નોન-વૈજ - માસ મટન દારૂ નો જે નફો આવે તેમાં હોશે હોશે ૧૦ ટકા ભાગ માગશે ને છાકટા ભગતો પોતે ખુબ મોટું દાન કરે છે તેમ સમજી ને ધર્માદો કાઢશે. વિદેશ ના દંભી ભગતડા ટીલા ટપકા કરી પોતાના હાથે દારૂ મટન વેચી .. દર રવિવારે સ્વામિનારાયણ મંદિર માં સત્સંગ કરવા જશે. મોટા મોટા builder પોતાની કાળા નાણા ની આવક નો મોટો ભાગ મંદિરો બનાવવા માટે વાપરે છે. જાણો છો તે આવક માં આ બાવ્લાઓ નો મોટો ભાગ હોય છે?. આ builder ની site માં આ બાવ્લાઓ પોતાના કાળા નાણા રોકે છે ને તેની આવક builder નામે મંદિરો બનાવે છે. આ સાધુડા ઓ ને આ builder ઓ લાખ રૂપિયા આપતા અચકાશે નહિ ને તેમના ત્યાં કામ કરતો કર્મચારી ને ૨૦૦૦ રૂપિયા વધારે પગાર આપતા તેમની ગાંડ માં જીવડા ખદબદવા માંડશે. આ દંભી ભગતડા દ્વારા જ આ સ્વામિનારાયણ ના બાવા ચગ્યા છે. અલ્યા સાધુ ને મળવું હોય તો ભાવ બોલાય. તમે કોઈ મોટું દાન આપ્યું હોય તોજ અમુક મોટા નામ વાળા સાધુ ને મળી શકો. નહિ તો દૂર થી કાચ માંથી દર્શન કરવાના. જો નજીક થી દર્શન નો લાભ મળે તો આ દંભી ભગતડા પોતાની જાત ને ધન્ય ધન્ય સમજે. ભગવાન ને સોના ના દાગીના ચડાવશે પણ પોતાની માને કોઈ દિવસ ચાર બંગડી નહિ કરવી દીધી હોય. કે તેના બાપ ને પગે નહિ પડ્યો હો તેટલો આ સાધુડા ને નમ્યો હશે. શાષ્ટાંગ નમન કરશે. દરેક હિંદુ તહેવારે આ બાવ્લાઓ ના agent ઓ ને છુટ્ટા મૂકી દેશે ને આ agent ઓ ઘરે ઘરે જઈએ ને donation નાં નામે ભીખ માંગશે. મંદિર માં આવેલા લોટ ઘી ને આ લોકો નાસ્તા બનાવી ને વેચે છે ને મોટો નફો કમાવે છે. આ સંપ્રદાય કે આ ધર્મ ખોટો નહિ પણ આને આ ઠગ સાધુ ઓ એ વ્યવસાય બનાવી દીધો છે જેના લીધે સૌથી વધારે આ સંપ્રદાય બદનામ થાય છે.
THHAGARI ASHA (Thhag Asha)
જય સ્વામિનારાયણજય ; Jay Jalsanarayan; jay Gay narayan;Jay Shtrinarayan; jay રામ બગલમે છુરી..
SATYA (Gujarat)
This is the fact of swaminarayan sadhus..Now some of them will come here and comment that this is different swaminarayan panth and all that BS but the fact is all follows the same book and religiously same stuff..These people are sinners anyway who makes money out of god names are nothing but crime. We indian base is god and have lots of emotions and faith whoever gets ***ociated like that.Our culture says respect sadhu,guru and parents but these days people started taking advantages of that feeling..Now a days gurus are not like old days they are there to make money like these sadhus.I request normal people stop blindly trusting anybody.Just think about if this guy has power why he is not doing favour to all human beings..Why he needs luxury car and nice rooms to rest..They are there to serve humans and keep the culture going and help communities and poor..Is that really happens..Answer is no..Poor get ruined more by following them.The business unit called swaminarayan needs to be stopped anyway and that will not happen until we really start doing that otherwise you will get people like this guy and Nirmal Baba who talks BS all day long and you waste your time money and effort.Wake up
મગજ ના (Ahmedabad)
कृपया धयांनदिज्येस्वामीनारायण भगवानको पेसोकी बहोत जरुरत हे नही नही भारत के सभी भगवानको पेसेकी बहोत जरुरत हे नहीं नहीं दुनियाके सभी [ आप जिस किसी भगवानको मान ते हो ]जल्दीसे जल्दी अपने पेसे सभी मंदिरों में जमा करवाएतभी भगवान आपको स्वर्गमे स्थान देगी वर्ना आप नरक में जायेगे( रिश्वत ऊपर भी चलती हें )इस बिजनेस की नीव हे डर ओर लालच
મગજ ના (Ahmedabad)
બિચારા બાવા આજે કાય કરવા નહિ મળેએક બાવા પાછળ ૧૦૦૦૦ બાવા ને આજે રાતે કાય કરવા નહિ મળેબે ચાર દિવસ શાંતિ થી પસાર કરો લોકો તો ભુલકણ હોય છે ભુલીજાસેપાછા જલ્શા પાણી ચાલુ કરી દેજો સુ લઈને આવ્યા હતા ને સુ લઈને જસુ ઈવો ઉપદેશ લોકોને દેવાનો રાતે જલ્શા હી જલ્શા કોના બાપની દિવાળી ભક્ત જનો તેની આવકના ૧૦ ટકા અપવાનાજ છે તો વાપરો બનાવો ૧૦ ૧૫ હાજર હજી મંદિર ૧ મંદિર રોજના ૧૦,૦૦૦ આપેતોય કેટલા રૂપિયાગરીબ બીવડા વો નરક ની વાર્તા કરો એટલે અદ્રશ્ય વેપાર કરોમાલ કાય દેવાનો નય અંને રૂપિયા લેવાના આખા ગામને ચોદું બનવાના ------------------------------------------------------------------http://www.facebook.com/magajana.jangiyaમગજ ના જાંગીયા----------------------------------------------------------------
જાણ ભેદુ 420 (Uthela Dofa Varo)
આ બધો વાન્ક દી.ભા નો છે ....બાવાઓ એ દિ.ભાની http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-greatest-moments-in-celebrity-groping-3299724.html?RHS-pasandeeda_khabaren= લીન્ક જૉઈ. જોયા પછી ઉઠેલો અને પછી આ પરાક્રમ કરી દિધુ........
બીજો જાણ ભેદુ (વિધ્યાનગર)
ઉપરાન્ત ગુરુકુળના છાત્રાલયમા છાત્રોને સારો રુમ, ખાવાનુ અને ફ્રિડમ આપે છે જેની સામે લમ્પટ સાધુઓ છાત્ર ને રાત્રે ઠબઠબાવે(ગુદામય્થુન કરે) છે....યાદ રાખો જે છાત્ર સાધુની નજીક રહેતો હોઇ એ 100% સાધુનો લેતો હોવો જોઇએ....
એક જાણ ભેદુ (અમદાવાદ )
મેં તો એવું પણ સાંભળીયુ છે કે સ્વામી નારાયણ માં ગે સેકસ પણ ઘણો કોમન છે કારણ કે સ્ત્રી ઓ તો એ લોકો ને માટે વર્જ્ય છે તો પછી બીજું શું કરવું લોડો ઉઠે ત્યારે?હોમોસેક્સુલો માટે સ્વામી નારાયણ પંથ ઘણો સારો છે કારણ કે સાધુ હોવા થી લગ્ન ના કરવા પડે અને સાથે સાથે ગે સેક્સ તો એકદમ સહેલાય થી કરી શકાય.
લુખ્ખા ભગત (લુખ્ખા ભગત)
જયનો અને સ્વામિનારાયણ વારાઓ પથરામા રૂ (મન્દીરો ને દેરાસરો બનાવામા) નાખશે પણ અનાથઆશ્રમ કે હોસ્પીટલો નહી બનાવે......
અબ્દુલ ઉપાધ્યાય (તુલસીદાસ ખાન)
99.99% આવા કિસ્સા સ્વામિનારાયણ સંપ્રદાય ના અનુનાયીઓ મા વધારે જોવા મલે છે.....કોને ખબર કે રાતે મદીરાપાન અને નૉન‍વેજ પાર્ટીઓનુ પણ આયોજન કરતા હોઇ....?!!!આને કહેવાઇ મુખમે રામ બગલમે છુરી....
VISHAL SOJITRA (Surat)
આ યૉગ્ય નથી.યૉગ્યતા પ્રગતિ મા છે.આવા બાવાઓ(મફતિયા)/(અમૂક‌) પોતાના હિત માટે ઈમારતો ઊભી કરાવે છે.આ બાળકોએ યોગ્ય કર્યુ છે;માટે ધન્યવાદ.વ્હાલા બાળકો.
ASHWIN (Amdavad)
હિન્દુઓએ હવે જાગવાની જરૂર છે.ગઈ પેઢીએ તો ધર્મના નામે દાટ વાર્યો છે.નવી પેઢીએ હવે આ બધા બાવાઓ અને સમ્પ્રદાઓથી દુર રહેવું જોઈએ.હવે કોઈ સંત રહ્યું નથી,બધા બાવા બની ગયા છે.મંદિરો અને આશ્રમો એક જાતનો ધંધો થઇ ગયો છે.સ્ત્રીઓને ભોગવવાની જગ્યાઓ થઇ ગઈ છે.આમાં કોઈ અતિશયોક્તિ નથી.જરૂર છે મુતરડીઓ બનાવવાની અને કમબક્ત બાવાઓ એમના સ્વાર્થ માટે મંદિરો ઉપર મંદિરો બાંધતા જાય છે.આ બધા બાવાઓને પાછળ બબ્બે ડંડા મારી આશ્રમો છોડાવી રોડ ઉપર લાવી દેવાની જરૂર છે.બધાને ખેતરમાં મજુરીએ વળગાડી દેવા જોઈએ.પોતાની જાતને સન્યાસી કહેવડાવે છે પણ સંસારથી દુર તો રહેતા નથી.કોઈ બાવો સીધો નથી હોતો.
RASHMI (Usa)
Kiran patel,asha[usa]suresh[surat]shah paras[rajkot].you all 200%right.but still so many people[99%gujarati]belive in this fake&thugs.they ask how much your pay[no shame]!!!!!!!!in usa no one ask like them.they are doing business nothing else,esay for them because peoplebelive in god and they doing business name of god.once they knock my door for dontation,i act like them...do you like tea or coffee,you have it but don't talk about swami......and don't force me tolisten too you.they make face and left.i am rude ,but i have too.because they don't care about your family,they make you belive family has problem,let them suffer,you just take care yourself.it's very wrong,in my eyesand so many good son's&daughters.please people in India do some thing about this All sadhu-bava.
HEMANT (Ahmedabad)
BADHI ANGADYO SARKHI NATHI HOTI KOIK AAVA NIKDE PAN KHARE TETHI KAI DHARMA KHOTO NATHI THAI JATO TETLA MATE COMMENT KARYA VAGAR BHAIO DESH NU ANE HINDUTVA NI RAKSHA KARO .HINDUTAVA MATI JASE TO PACHI KALL***SS MATE AAVA SAMACHARO MEDIA MA AVYAJ KARVANA.SACHA HINDU BANO............BIJA SU KARE CHE TE NA JOSO TAME HINDU THAI NE SU KARYU TE VICHARO.........BYE
NIKUNJ (Amdavad)
ભાઈઓ એક વાત વિચારવા જેવી છે..........જે સાધુના વેશમાં રહીને આવા ગોરખ ધંધા કરે છે , તેવા ને ભારે માં ભારે સજા કરવી જ જોઈએ.પણ એવું નથી કે બધા જ ખરાબ-ખોટા છે.અત્યારે જે મુદ્દો ચર્ચામાં છે તેને ઉદારહણ તરીકે લઈને સમજીએ ......બધા જ જાણે છે કે ગુજરાતમાં (અને અખા ભારતમાં પણ ) કેટલાય ડોક્ટર બાળક નું જતી પરીક્ષણ કરી ને તો તે પુત્રી હોય તો ગર્ભપાત કરતા હોય છે.આવા ડોક્ટર ને સજા કરવી જ જોઈએ..પણ એનો મતલબ એવો નથી કે બધા જ ડોક્ટર ખોટા છે.ઘણા સારા પણ હોય છે.એમ આવા લંપટ કાપતી ઢોંગી સાધુઓ ખોટા કામ કરતા હોય તે ચલાવી નહિ લેવાનું ...પણ એનો મતલબ એવો નથી કે બધા જ ખોટા છે...
NIKUNJ (Amdavad)
ભાઈઓ એક વાત વિચારવા જેવી છે..........જે સાધુના વેશમાં રહીને આવા ગોરખ ધંધા કરે છે , તેવા ને ભારે માં ભારે સજા કરવી જ જોઈએ.પણ એવું નથી કે બધા જ ખરાબ-ખોટા છે.અત્યારે જે મુદ્દો ચર્ચામાં છે તેને ઉદારહણ તરીકે લઈને સમજીએ ......બધા જ જાણે છે કે ગુજરાતમાં (અને અખા ભારતમાં પણ ) કેટલાય ડોક્ટર બાળક નું જતી પરીક્ષણ કરી ને તો તે પુત્રી હોય તો ગર્ભપાત કરતા હોય છે.આવા ડોક્ટર ને સજા કરવી જ જોઈએ..પણ એનો મતલબ એવો નથી કે બધા જ ડોક્ટર ખોટા છે.ઘણા સારા પણ હોય છે.એમ આવા લંપટ કાપતી ઢોંગી સાધુઓ ખોટા કામ કરતા હોય તે ચલાવી નહિ લેવાનું ...પણ એનો મતલબ એવો નથી કે બધા જ ખોટા છે...
NIKUNJ (Amdavad)
ભાઈઓ એક વાત વિચારવા જેવી છે..........જે સાધુના વેશમાં રહીને આવા ગોરખ ધંધા કરે છે , તેવા ને ભારે માં ભારે સજા કરવી જ જોઈએ.પણ એવું નથી કે બધા જ ખરાબ-ખોટા છે.અત્યારે જે મુદ્દો ચર્ચામાં છે તેને ઉદારહણ તરીકે લઈને સમજીએ ......બધા જ જાણે છે કે ગુજરાતમાં (અને અખા ભારતમાં પણ ) કેટલાય ડોક્ટર બાળક નું જતી પરીક્ષણ કરી ને તો તે પુત્રી હોય તો ગર્ભપાત કરતા હોય છે.આવા ડોક્ટર ને સજા કરવી જ જોઈએ..પણ એનો મતલબ એવો નથી કે બધા જ ડોક્ટર ખોટા છે.ઘણા સારા પણ હોય છે.એમ આવા લંપટ કાપતી ઢોંગી સાધુઓ ખોટા કામ કરતા હોય તે ચલાવી નહિ લેવાનું ...પણ એનો મતલબ એવો નથી કે બધા જ ખોટા છે...
NIKUNJ (Amdavad)
ભાઈઓ એક વાત વિચારવા જેવી છે..........જે સાધુના વેશમાં રહીને આવા ગોરખ ધંધા કરે છે , તેવા ને ભારે માં ભારે સજા કરવી જ જોઈએ.પણ એવું નથી કે બધા જ ખરાબ-ખોટા છે.અત્યારે જે મુદ્દો ચર્ચામાં છે તેને ઉદારહણ તરીકે લઈને સમજીએ ......બધા જ જાણે છે કે ગુજરાતમાં (અને અખા ભારતમાં પણ ) કેટલાય ડોક્ટર બાળક નું જતી પરીક્ષણ કરી ને તો તે પુત્રી હોય તો ગર્ભપાત કરતા હોય છે.આવા ડોક્ટર ને સજા કરવી જ જોઈએ..પણ એનો મતલબ એવો નથી કે બધા જ ડોક્ટર ખોટા છે.ઘણા સારા પણ હોય છે.એમ આવા લંપટ કાપતી ઢોંગી સાધુઓ ખોટા કામ કરતા હોય તે ચલાવી નહિ લેવાનું ...પણ એનો મતલબ એવો નથી કે બધા જ ખોટા છે...
NIKUNJ (Amdavad)
ભાઈઓ એક વાત વિચારવા જેવી છે..........જે સાધુના વેશમાં રહીને આવા ગોરખ ધંધા કરે છે , તેવા ને ભારે માં ભારે સજા કરવી જ જોઈએ.પણ એવું નથી કે બધા જ ખરાબ-ખોટા છે.અત્યારે જે મુદ્દો ચર્ચામાં છે તેને ઉદારહણ તરીકે લઈને સમજીએ ......બધા જ જાણે છે કે ગુજરાતમાં (અને અખા ભારતમાં પણ ) કેટલાય ડોક્ટર બાળક નું જતી પરીક્ષણ કરી ને તો તે પુત્રી હોય તો ગર્ભપાત કરતા હોય છે.આવા ડોક્ટર ને સજા કરવી જ જોઈએ..પણ એનો મતલબ એવો નથી કે બધા જ ડોક્ટર ખોટા છે.ઘણા સારા પણ હોય છે.એમ આવા લંપટ કાપતી ઢોંગી સાધુઓ ખોટા કામ કરતા હોય તે ચલાવી નહિ લેવાનું ...પણ એનો મતલબ એવો નથી કે બધા જ ખોટા છે...
HITUL (Ahmedabad)
sadhu a to bharat ni sanskruti ne desh desh ma sthapit kari che,tenu example che world na darek khune khune apda mandir.keri na toplama 1 keri kharab hoy to akho toplo na feki devay, keri ne feki devathi pan kam thai jay
HITUL (Ahmedabad)
sadhu ne dhoi kadhsho to pachi hundu sanskruti ni raksha kon karshethoda gana sadhuj che bharat ma je lokone sacho rasto batave che,emnej patai desho to bharat desh ma thi hindu dharm ni value nu su thashe
HITUL (Ahmbd)
my friend swami means god, malik but its depends how you take swami word
મગજ ના (Rajkot)
જય સ્વામિનારાયણજય સ્વામિનારાયણજય સ્વામિનારાયણસન્યાસી ઓનો સંસારઆજ ધંધો કરવા જેવો છેરાતોરાત કરોડ પતિરોજ નવી દુકાન [ મંદિર ] બનાવી૫૦૦૦ દુકાન ચલાવે છે રોજની આવક ૧ કરોડદુકાન માલ કાય રાખવાનો નહિ આશીર્વાદ દેવાના જય સ્વામિનારાયણજય સ્વામિનારાયણ ............બનાવો બનાવો રૂપિયા બનાવોભક્તજનો તો આવવા ના છેજય સ્વામિનારાયણજય સ્વામિનારાયણજય સ્વામિનારાયણhttp://www.facebook.com/magajana.jangiya
મગજ ના (Rajkot)
ભારત માં આજે જેટલા મંદિર છે તેની ટોટલ આવક પુરા દેશ ના બજેટ કરતા પણ વધારે છેભગવાને રૂપિયા ની જરૂર છે ...........?
મગજ ના (Rajkot)
ભારત માં આજે જેટલા મંદિર છે તેની ટોટલ આવક પુરા દેશ ના બજેટ કરતા પણ વધારે છેભગવાને રૂપિયા ની જરૂર છે ...........?
મગજ ના (Rajkot)
ભારત માં આજે જેટલા મંદિર છે તેની ટોટલ આવક પુરા દેશ ના બજેટ કરતા પણ વધારે છેભગવાને રૂપિયા ની જરૂર છે ...........?
MAYUR RATHOD (Rajkot)
My freind , why you used Ravan Name to compair this SADU-BAVA. THESE SADHU BAVA are worst than Ravan, Ravan made one mistake to APAHARAN SITAji but never touch SITA MAA. He was good King, shivbhakta and serve Lanka,s people very well. But these sadhu bava (most of them) have no any character, they are PAPICHARYA. SWAMI MEANS SADHU, BAWA, YOGI.SWAMI MEANS VAR, PATI AND HUSBANDSWAMI MEANS S...........SWAMI.(BGAGWAN)WHEN YOU MINUS ABOVE ALL SWAMI MEANS, IT MEANS SWAMI MEANS SHEET OF THE WORLD.
બસ્ ધૉઇ કાધૉ જલ્દિ� (બસ્ ધૉઇ કાધૉ જલ્દિ�)
ધૉઇ કાધૉ આવા હરામિ લુખ્ખા સાધુ સાઇ સાધ્વિ સ્વામિ ઑ નૅ બસ્ ધૉઇ જ્ કાધૉ ...જૉ મારુ કહૅવુ માનિ લૅશૉ તૉ જરુર્ તમ્નૅ ફાય્દૉ થષ્હે બસ્ ધૉઇ કાધૉ જલ્દિથિ ...!!!!!!! બિજૉ કાઇપણ્ વિચાર્ નાઅ કરૉ બસ્ ધૉઇ કાધૉ પુણ્ય્ નુ કામ્ કરૉ
KEYUR MISTRI (Upleta)
અત્યારના યુગમા મા બહૅનનૅ આવા સાધુ પાસૅ ઍકલી મૉકલવી ખતરાથી ખાલી નથિ.
SURAJ (Rajkot)
ભારતિય મિડિયા ને સલામ છે.....હવે તો તમે જ આ ધુતારા અને વાસાના ના ભૂખ્યા એવા સ્વામિના સાધૂ ની શાન્ થેકાણે લાવિ સકો તેમ છો .... બકી આ બધા ભેગા મલિ ને ભારત્ત દેશ ની એક ઊડિ ખિણ્ મા ધકૅલિ દેસે..આપણિ ભવિશ્યની આવતિ નવી જનરેસનને જો આ લોકો ના પાપ નો પડછાયૉ જો ના અડવા દેવો હોય તો આ બધા પાપીઓને આ ભારત ની પવિત્ર ધરતિ ઉપરથિ હાકી કાઢવા પડસે ....મિડિયા નો ખુબ્ ખુબ આભાર્ જેઓ આ બધના પાપ્ જનતા ની સામે ખૂલ્લા કરે છે ..... અને જનતા મા જાગ્રુતિ નિ નવિ રોશનિ પુરી પાડે છે.....ઍક થઇ ને આ સ્વામીનારાયાન ના નામે ચાલાતા લુટ ખાના ઑ પર રોક લગાવિ દૉ. અને આ ધતિગ ના યુગ્ નૅ બધ કરવા મા સહાભાગી બનો ....
SWAMINARAYAN AGENT CHAIN (Shah Paras-Rajkot)
સ્વામિનારાયણ સાધુએ સ્ત્રી ધન નો ત્યાગ કરવો તેને બદલે આ બાવા ઓ ગુરુકુળ ના નામે મોટી મોટી ફી ઉઘરાવી આ ધંધો માંડ્યો છે. મંદિર માં જેવા પેસો કે તરત બાવ્લાઓ તમારી આજુ બાજુ રૂપિયા ઓકાવા, તમારી આજુબાજુ ફેરફુદરડી ફરવાનું ચાલુ કરી દેશે. પાછા આ બાવલાઓ ની નજર જોરદાર. તમારા કપડા, ગાડી ,બોલવા ઉપ્પર થી તરત પકડી પાડે કે બકરો કેટલા માં મુન્ડાશે. સૌ પ્રથમ તો તમારું નામ ને અટક પૂછશે એટલે ખબર પડે કે આ કઈ જ્ઞાતિ નો છે. પછી તમારા ગામ નું નામ પૂછશે એટલે જે તે ગામ નાં સાધુ કે હરિભક્તો ને બોલાવશે. પછી તમને જે હરિભક્ત લઇ ને (જે બાવલાઓ નો agent ) આવ્યો હોય તેને તરત VIP માં જમવા લઇ જશે. તમને પ્રસાદી ના બોક્ષ આપશે પછી તમારું નામ, સરનામું, email ફોન નંબર લઇ લેશે ને તમારી દર અઠવાડિયે ફોન કરી ને બજાવશે. તમને એમ્બ્રેસ્સ કરશે. મહેરબાની કરી ને આવા બાવલાઓ થી ચેતજો. સ્વામિનારાયણ મંદિર માં જજો પરંતુ કોઈ પણ જાતના contact નાં આપશો. તમને મોટા ભા બનાવી ને પૈસા પડાવાનું ચાલુ થઇ જશે. મંદિર માં જજો દર્શન કરજો .. કોઈ ની સામું જોશો ની.. જો જો.. કોઈ વગર મફત નું તમારી સામે હસે તો સમજી જજો બાવલાનો agent છે ને તમારી જોડે ચાલુ પડી જશે ને તમને મોટી મોટી વાતો કરશે કે તમને નોકરી અપાવશું .. કે તમને મદદ કરશું... પરંતુ મિત્રો તેની ભીતર માં એકજ વાત........ શાન માં સમજજો.મને ખબર છે.. આ લખ્યા પછી. કેટલાક agent મિત્રો ને નહિ ગમે ... પરંતુ સત્ય હમેશા કડવું હોય છે....
નાગું ભાસ્કર (નાગું નમ્બર એક.)
It's all Divy Bhaskar's fault...બધો વાંક દિવ્ય ભાસ્કરનો જ છે.
SURESH (Surat)
Kiran Patel sayes 110% True...............................સ્વામિનારાયણ ભગવાને જે જે આજ્ઞા શિક્ષા પત્રી માં આપી છે તેનો ઉલ્લંઘન થવા થી આ બધું થાય છે. જેના દ્વારા સમગ્ર સંપ્રદાય બદનામ થાય છે. સ્વામિનારાયણ ભગવાને પત્તર માં જમવાની આજ્ઞા કરી છે - કેટલાક સાધુ સ્ટીલ ના થાળી વાડકા માં જમે છે, રામપુર ની માટી થી રંગેલા વસ્ત્રો પહેરવા ને બદલે જુદા કલર ના વસ્ત્ર પહેરે છે , સાધુ એ સ્ત્રી ધન નો ત્યાગ કરવો તેને બદલે આ બાવા ઓ ગુરુકુળ ના નામે મોટી મોટી ફી ઉઘરાવી આ ધંધો માંડ્યો છે. મંદિર માં જેવા પેસો કે તરત બાવ્લાઓ તમારી આજુ બાજુ રૂપિયા ઓકાવા, તમારી આજુબાજુ ફેરફુદરડી ફરવાનું ચાલુ કરી દેશે. પાછા આ બાવલાઓ ની નજર જોરદાર. તમારા કપડા, ગાડી ,બોલવા ઉપ્પર થી તરત પકડી પાડે કે બકરો કેટલા માં મુન્ડાશે. સૌ પ્રથમ તો તમારું નામ ને અટક પૂછશે એટલે ખબર પડે કે આ કઈ જ્ઞાતિ નો છે. પછી તમારા ગામ નું નામ પૂછશે એટલે જે તે ગામ નાં સાધુ કે હરિભક્તો ને બોલાવશે. પછી તમને જે હરિભક્ત લઇ ને (જે બાવલાઓ નો agent ) આવ્યો હોય તેને તરત VIP માં જમવા લઇ જશે. તમને પ્રસાદી ના બોક્ષ આપશે પછી તમારું નામ, સરનામું, email ફોન નંબર લઇ લેશે ને તમારી દર અઠવાડિયે ફોન કરી ને બજાવશે. તમને એમ્બ્રેસ્સ કરશે. મહેરબાની કરી ને આવા બાવલાઓ થી ચેતજો. સ્વામિનારાયણ મંદિર માં જજો પરંતુ કોઈ પણ જાતના contact નાં આપશો. તમને મોટા ભા બનાવી ને પૈસા પડાવાનું ચાલુ થઇ જશે. મંદિર માં જજો દર્શન કરજો .. કોઈ ની સામું જોશો ની.. જો જો.. કોઈ વગર મફત નું તમારી સામે હસે તો સમજી જજો બાવલાનો agent છે ને તમારી જોડે ચાલુ પડી જશે ને તમને મોટી મોટી વાતો કરશે કે તમને નોકરી અપાવશું .. કે તમને મદદ કરશું... પરંતુ મિત્રો તેની ભીતર માં એકજ વાત........ શાન માં સમજજો.મને ખબર છે.. આ લખ્યા પછી. કેટલાક agent મિત્રો ને નહિ ગમે ... પરંતુ સત્ય હમેશા કડવું હોય છે....
ANIL (Surat)
sachi vat che
DILIP BHATT (Atlanta, GA USA)
My freind , why you used Ravan Name to compair this SADU-BAVA. THESE SADHU BAVA are worst than Ravan, Ravan made one mistake to APAHARAN SITAji but never touch SITA MAA. He was good King, shivbhakta and serve Lanka,s people very well. But these sadhu bava (most of them) have no any character, they are PAPICHARYA. SWAMI MEANS SADHU, BAWA, YOGI.SWAMI MEANS VAR, PATI AND HUSBANDSWAMI MEANS S...........SWAMI.(BGAGWAN)WHEN YOU MINUS ABOVE ALL SWAMI MEANS, IT MEANS SWAMI MEANS SHEET OF THE WORLD.
KISHOR (Gandhidham)
કૈ સમ્પ્રદય્ થિ ગુરુકુલ્ ચલૅ સૅ યૉગિજિ મરજ્ પ્રખુખ્ સ્વમિ મરજ્ કૅ તૅજૅન્દ્ર પ્રસદ્ જિ કિશૉર્ થક્કૅર્ પૉર્બન્દર્વલ
RAJENDRA (Gandhinagar)
આ મહાપુરુષ ભારતીય ચરીત્રૉ પર પુસ્તકૉ લખૅ છૅ.અનૅ પુસ્તક મૅળા મા ખુબ વહૅચાય છૅ.આવા પુસ્તકૉ ની ખરીદી થી તૅમનૅ આરથિક્ તાકાત મળતી હૉય છૅ.તથા ભૉળા ભક્તૉ તૅમનૅ દાન મા પણ્ ધણુ આપતા હૉય છૅ.પછી આજ્ લૉકૉ પૈસા ના જૉરૅ લૉકૉ માટૅ અનૅ સમાજ માટૅ ભયજનક બનતા હૉય છૅ.આ મહાપુરુષ કૉલૅજૉ ચલાવૅ છૅ.તૅમ નૅ મળતી તમામ આર્થિક્ આવક આપણૅ જ કરાવીયૅ છીયૅ.આ બધીજ્ આવક્ બન્દ્ કરાવવી જૉઇયૅ.....!!આવા લૉકૉ કૅ જૅ ધર્મ્ ના નામૅ રાવણ્ બન્યા છૅ.
SHCVEJ (Hut Bay)
satya ne swikarwo nathi ane andh shraddah ma rachnarao mate example 6e. jetla bhi bawlao 6e ee tamara paise ane gaam ni parshtrio sathe je raslila kare 6e. ee nawo nathi hawe tou tev padi javi joye.ame loko andh shradhda ma thi bahar awwa mangata nathi ane aa bawlawo bahar awwa deta nathi.
SUBH CHINTAK (Padosh maa j )
કેમ મસ્તી ના ચડે સાધુ ને? પૈસા છે, પાવર છે, રાજકારણી ઓ નું પીઠબળ છે, સરકાર નો સાથ છે, પોલીસ તેમને સલામ મારે છે, શું નથી આ સ્વામી નારાયણ સંપ્રદાય પાસે? ખાલી કેહવા માટે સંસાર ત્યાગ્યો છે, બાકી સંસાર ની દરેક ઉપભોગતા, અને એશો આરામ સૌથી વધુ એ લોકો ભોગવે છે. દુનિયા બે પ્રકાર ના લોકો હોય છે, એક બીજા ને ઠોકર ખાતા જોઈ ને બોધ લેવા વાળા અને બીજા પોતે ઠોકર ખાઈ ને, પગ માંથી લોહી નીકળે તો જ બોધ લે, તેવા. આપણા Raj (Bombay ) તેવા જ લાગે છે ....જય હો .......
KALPESH (Ahmedabd)
SADHU & ALBERT very good comment sort and sweet
PR (V)
ભાઇ આ ચાદલા વાળા કહૅવાય
THHAGARI ASHA (Thhag Asha)
Nokri karvito Governmentni ane Sadhu thavuto Swaminarayan na.......Why ??????you know batter than me!!!!!!!By your money , donation , KH PA and CH....bus Jalsa hi JalsaJai Swaminarayan
THHAGARI ASHA (Thhag Asha)
R.Patel(USA)I am sorry to tell every body but this a fact. પરંતુ સત્ય હમેશા કડવું હોય છે....I know some of People do not like this m***age.I am !00% agree with KIRAN , this is a real story of all Swaminarayan.They don't care about Shiksha Patrika.Swaminarayan Sadhu are sexi, want to travel by luxurious car, they want only money from you.My dear brothers please do not not not not...donate Sadhu ,help your brother, father, mother,sister and family needy people,Do not go near to Swaminarayan Sadhu, they are homosexual too.KIRAN PATEL (Ahmedabad)Really Kiran Patel says 100% fact.... સ્વામિનારાયણ ભગવાને જે જે આજ્ઞા શિક્ષા પત્રી માં આપી છે તેનો ઉલ્લંઘન થવા થી આ બધું થાય છે. જેના દ્વારા સમગ્ર સંપ્રદાય બદનામ થાય છે. સ્વામિનારાયણ ભગવાને પત્તર માં જમવાની આજ્ઞા કરી છે - કેટલાક સાધુ સ્ટીલ ના થાળી વાડકા માં જમે છે, રામપુર ની માટી થી રંગેલા વસ્ત્રો પહેરવા ને બદલે જુદા કલર ના વસ્ત્ર પહેરે છે , સાધુ એ સ્ત્રી ધન નો ત્યાગ કરવો તેને બદલે આ બાવા ઓ ગુરુકુળ ના નામે મોટી મોટી ફી ઉઘરાવી આ ધંધો માંડ્યો છે. મંદિર માં જેવા પેસો કે તરત બાવ્લાઓ તમારી આજુ બાજુ રૂપિયા ઓકાવા, તમારી આજુબાજુ ફેરફુદરડી ફરવાનું ચાલુ કરી દેશે. પાછા આ બાવલાઓ ની નજર જોરદાર. તમારા કપડા, ગાડી ,બોલવા ઉપ્પર થી તરત પકડી પાડે કે બકરો કેટલા માં મુન્ડાશે. સૌ પ્રથમ તો તમારું નામ ને અટક પૂછશે એટલે ખબર પડે કે આ કઈ જ્ઞાતિ નો છે. પછી તમારા ગામ નું નામ પૂછશે એટલે જે તે ગામ નાં સાધુ કે હરિભક્તો ને બોલાવશે. પછી તમને જે હરિભક્ત લઇ ને (જે બાવલાઓ નો agent ) આવ્યો હોય તેને તરત VIP માં જમવા લઇ જશે. તમને પ્રસાદી ના બોક્ષ આપશે પછી તમારું નામ, સરનામું, email ફોન નંબર લઇ લેશે ને તમારી દર અઠવાડિયે ફોન કરી ને બજાવશે. તમને એમ્બ્રેસ્સ કરશે. મહેરબાની કરી ને આવા બાવલાઓ થી ચેતજો. સ્વામિનારાયણ મંદિર માં જજો પરંતુ કોઈ પણ જાતના contact નાં આપશો. તમને મોટા ભા બનાવી ને પૈસા પડાવાનું ચાલુ થઇ જશે. મંદિર માં જજો દર્શન કરજો .. કોઈ ની સામું જોશો ની.. જો જો.. કોઈ વગર મફત નું તમારી સામે હસે તો સમજી જજો બાવલાનો agent છે ને તમારી જોડે ચાલુ પડી જશે ને તમને મોટી મોટી વાતો કરશે કે તમને નોકરી અપાવશું .. કે તમને મદદ કરશું... પરંતુ મિત્રો તેની ભીતર માં એકજ વાત........ શાન માં સમજજો.મને ખબર છે.. આ લખ્યા પછી. કેટલાક agent મિત્રો ને નહિ ગમે ... પરંતુ સત્ય હમેશા કડવું હોય છે....
RAJ (Bombay)
આ રીતૅ રુમમા કૉઇનૅ પણ્ કપટથી બન્ધ કરી શકાય.સાચુ તૉ રામ જ જાણૅ.કૉઇ પણ્ ધર્મમા હિન્સા પણ્ પાપ જ છૅ.2000 પાપીઑનૉ જાણૅ મૅળૉ લાગ્યૉ.
GARMAGARAM (Heretown)
ભૈ લૉભિયા હૉય ત્યા ધૂતારા ભુખૅ ના મરૅ!!
KIRAN PATEL (Ahmedabad)
સ્વામિનારાયણ ભગવાને જે જે આજ્ઞા શિક્ષા પત્રી માં આપી છે તેનો ઉલ્લંઘન થવા થી આ બધું થાય છે. જેના દ્વારા સમગ્ર સંપ્રદાય બદનામ થાય છે. સ્વામિનારાયણ ભગવાને પત્તર માં જમવાની આજ્ઞા કરી છે - કેટલાક સાધુ સ્ટીલ ના થાળી વાડકા માં જમે છે, રામપુર ની માટી થી રંગેલા વસ્ત્રો પહેરવા ને બદલે જુદા કલર ના વસ્ત્ર પહેરે છે , સાધુ એ સ્ત્રી ધન નો ત્યાગ કરવો તેને બદલે આ બાવા ઓ ગુરુકુળ ના નામે મોટી મોટી ફી ઉઘરાવી આ ધંધો માંડ્યો છે. મંદિર માં જેવા પેસો કે તરત બાવ્લાઓ તમારી આજુ બાજુ રૂપિયા ઓકાવા, તમારી આજુબાજુ ફેરફુદરડી ફરવાનું ચાલુ કરી દેશે. પાછા આ બાવલાઓ ની નજર જોરદાર. તમારા કપડા, ગાડી ,બોલવા ઉપ્પર થી તરત પકડી પાડે કે બકરો કેટલા માં મુન્ડાશે. સૌ પ્રથમ તો તમારું નામ ને અટક પૂછશે એટલે ખબર પડે કે આ કઈ જ્ઞાતિ નો છે. પછી તમારા ગામ નું નામ પૂછશે એટલે જે તે ગામ નાં સાધુ કે હરિભક્તો ને બોલાવશે. પછી તમને જે હરિભક્ત લઇ ને (જે બાવલાઓ નો agent ) આવ્યો હોય તેને તરત VIP માં જમવા લઇ જશે. તમને પ્રસાદી ના બોક્ષ આપશે પછી તમારું નામ, સરનામું, email ફોન નંબર લઇ લેશે ને તમારી દર અઠવાડિયે ફોન કરી ને બજાવશે. તમને એમ્બ્રેસ્સ કરશે. મહેરબાની કરી ને આવા બાવલાઓ થી ચેતજો. સ્વામિનારાયણ મંદિર માં જજો પરંતુ કોઈ પણ જાતના contact નાં આપશો. તમને મોટા ભા બનાવી ને પૈસા પડાવાનું ચાલુ થઇ જશે. મંદિર માં જજો દર્શન કરજો .. કોઈ ની સામું જોશો ની.. જો જો.. કોઈ વગર મફત નું તમારી સામે હસે તો સમજી જજો બાવલાનો agent છે ને તમારી જોડે ચાલુ પડી જશે ને તમને મોટી મોટી વાતો કરશે કે તમને નોકરી અપાવશું .. કે તમને મદદ કરશું... પરંતુ મિત્રો તેની ભીતર માં એકજ વાત........ શાન માં સમજજો.મને ખબર છે.. આ લખ્યા પછી. કેટલાક agent મિત્રો ને નહિ ગમે ... પરંતુ સત્ય હમેશા કડવું હોય છે....
JAYESH (Ahmedabad)
જુના મન્દિર વાળા નિયમ મા રેહતા શિખો અને તમારા સાધુ ને પણ્ શિખવાડો.
SADHU (Aashram)
આશારામ (એશ+આરામ
ALBERT (Usa)
નિત્યા+આનદ !! રોજ,દરરોજ આનદ !!

 ----------------------------------------------------------------------------------------------------
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-sawmi-catch-with-girl-in-close-room-in-rajkot-3300825.html?BIG-PIC=

-----------------------------------------------------------------------------------------------------